એટલે આ બુકના વેચાણમાંથી ઉત્પન્ન આવે તે શ્રી કાલાવડ સ્વામિનારાયણ મંદિરમાં પાછી તે રકમ જમા કરાવવામાં આવશે
દુર્વાસાજીએ પ્રભુને સંભારી ભોજન પૂર્ણ કર્યું કે તુરત જ શંખનાદથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું ને ચોમેર હર્ષભેર જયનાદ કરીને લોકોએ યજ્ઞ પૂર્ણાહુતિનો પોતાનો હર્ષ વ્યકત ર્ક્યો
વચનામૃત ગ્રંથ એટલે ઈષ્ટદેવ સહજાનંદ સ્વામીના સદુપદેશનો નક્કર નિચોડ અને સરળ ભાષામાં સચોટ રીતે રજૂ થયેલ સંપ્રદાયના સિદ્ધાંતોનું સમગ્ર રહસ્ય
તેમાં સંપ્રદાયના ચાર વક્તાઓમાં એક પુરાણી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી પણ હતા
bhaktithī sabhar samagra jīvanthī ane temaṇe lakhelā anek uttam kāvyo tathā sadgraṅtho uparthī joī shakāy chhe
Sadhuta Na Shanagar - Gujarati Books એટલે આ બુકના વેચાણમાંથી ઉત્પન્ન. . , , . ; . : . : . . ; . . , . . , , , , , , , , , , , , , , . . , , . . . . , , , !